અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
દ્વારકા જિલ્લામાં આવકના દાખલાની મુદત પૂર્ણ થતાં આયુષ્માન કાર્ડ થઈ શકે છે બંધ, આરોગ્ય વિભાગે રિન્યુ કરવા આપી સૂચના
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આવકના દાખલાના આધારે બનાવાયેલા આયુષ્માન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની આરોગ્ય …