કચ્છ: દેશની સુરક્ષા સાથે ગદ્દારી કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં કચ્છના સરહદી વિસ્તારથી ઝડપાયેલા સહદેવસિંહ ગોહિલના કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) …
Dwarka Mirror News
-
-
જામનગર: શહેરના બેડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય રિક્ષા ચાલક ખીમજીભાઈ મકવાણા લુટેરી દુલ્હનનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ખીમજીભાઈએ મહારાષ્ટ્રની રહેવાસી રોહિણી હિંગલે સાથે કોર્ટ …
-
જામનગરદેવભૂમિ દ્વારકા
ખંભાળિયા-જામનગર હાઈવે પર કજૂરડા નજીક એસ્સાર પાવર કંપનીમાં ₹3.48 લાખની મત્તાની ચોરી
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલ કજૂરડા ગામ નજીક આવેલી એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ કંપનીમાં તસ્કરોએ ઘૂસીને મોટાપાયે ચોરીની ઘટના અંજામ આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા તસ્કરોએ …
-
દેવભૂમિ દ્વારકા
શ્રી કૃષ્ણ પ્રત્યે અંબાણી પરિવારની અપાર શ્રદ્ધા: મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને પહોંચ્યા
દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણી આજે તેમના પરિવાર સાથે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે પવિત્ર નગર દ્વારકામાં આવેલા મંદિરે પધાર્યા હતા. અંબાણી પરિવારના આગમન સમયે મંદિરના …
-
દેવભૂમિ દ્વારકાજામનગર
ત્રણ પાટિયા થી લાલપુર સુધીના રસ્તાના ₹36 કરોડનું રી-સર્ફેસિંગ કામનું મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના માર્ગના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના …
-
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના ઢેબર ગામે દુર્ઘટના: ટ્રેક્ટર સાથે કૂવામાં પડતાં બે બાળકો પૈકી એકનું કરુણ મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર ગામે એક ગંભીર દુર્ઘટનામાં બે બાળક ટ્રેક્ટર સાથે કૂવામાં પડી ગયા, જેમાંથી એક બાળકનું દુઃખદ મોત નીપજ્યું છે અને બીજા બાળકને ઇજા …
-
ભાવનગર
ભાવનગરના સિહોરના દેવગાણાના કોબ્રા કમાન્ડો મેહુલ સોલંકી શહીદ: છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ થયા
છત્તીસગઢના વિજાપુર જિલ્લાના તુમરેલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે થયેલી ભીડંત દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની મેહુલકુમાર નંદલાલભાઈ સોલંકી શહીદ થયા છે. તેઓ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ …
-
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તોફાની પવનની આગાહીના પગલે કોસ્ટગાર્ડે માછીમારોને કિનારે પરત ફરવા સૂચના
અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની અસામાન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રાજ્યના માછીમારો માટે સતર્કતા જાહેર કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે અને તેના …
-
દેવભૂમિ દ્વારકાક્રાઇમ
જામનગરમાં મહિલા અને તેણીની 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો આરોપ, AAP કાર્યકર વિરુદ્ધ પોક્સો હેઠળ કાર્યવાહી
જામનગર શહેરમાંથી એક ચોંકાવનારો અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પોતાની જાતને આમ આદમી પાર્ટીનો કાર્યકર ગણાવતા અક્રમ સલીમ ખીરો નામના શખ્સ સામે એક પરણિત મહિલાને લગ્નની …
-
દ્વારકાના વરવાળા ગામના બીચ વિસ્તારમાં આવેલી પાંચ માળની ભવ્ય હોટલ — ‘ધ બીચ હોટલ (ધ સ્કાય કમ્ફર્ટ ગ્રુપ)’ સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવ્યા છે. હોટલના માલિક હુશેન …